આયુર્વેદ શાખા અંતર્ગત કુલ ૧૧ આયુર્વેદ અને ૫ હોમીઓપેથીક દવાખાનાઓ નીચેના સ્થળ- શહેર/ ગામ લેવલે હાલમાં કાર્યરત છે.
તાલુકા નું નામ |
આયુર્વેદ દવાખાના |
હોમીઓપથી દવાખાના |
મોરબી |
૧.મોરબી જનરલ હોસ્પીટલ – આયુર્વેદ વિભાગ ૨.માણેકવાડા ૩.લખધીરનગર |
૧.મોરબી સિવિલ |
ટંકારા |
|
૧.ટંકારા |
હળવદ |
૧.હળવદ ૨.સુસવાવ ૩.સાપકડા ૪.રણમલપુર |
૧.ઘનશ્યામગઢ
|
વાંકાનેર |
૧.પીપળીયા રાજ |
૧.જોધપર |
માળીયા મીંયાણા |
૧.ભાવપર ૨.જૂના ઘાટીલા ૩.મોટા દહીસરા |
૧. દેરાળા |